મનનો આક્રોશ
Friday, November 28, 2008
આ લોકો ફક્ત એક જનુની આતંકવાદી છે
કોઇ ન કહો કે એ મુસ્લિમ છે કે બીજાં કાંઇ છે..
આ લોકો ફક્ત એક જનુની આતંકવાદી છે ..
એ કોઇ પણ દેશ નાં હોઇ શકે છે...
આ બચ્ચાં જે આવ્યા છે એ ૧૭ થી ૨૨ વર્ષનાં છે..
ભણતર ઇંગ્લેડ માં થયું છે..
વિચારી ને જુઓ જરા કે,
એમની મગજ ની કેવી હાલત કરી હશે એમના થી ઉપરના ઓ એ કે,
એ લોકો મરવું છે એ નક્કી કરીને આવ્યા છેં..
મને તો દયા આવે છે આ બાળકો પર...એમને સીખડાવનાર બીજા છેં..
આપણું બાળક બગડે તો વાંક આપણો હોય્...બાળક નો નહી ..
એમ આ લોકો ને પોતાનાં જીવન ની કાંઇ ચીંતા નથી ..હદ કહેવાય..
શું હશે આ લોકો નું જીવન..ક્યારેક વિચારીયે તો ભેજુ કામ નથી કરતુ...
નીતા કોટેચા
Thursday, November 27, 2008
ક્યાં ખોવાઈ ગયા
કયાં છે રાજ ઠાકરે ભાઈ કે, જે જવાન નેતા છે કાંઇક બદલાવ લાવશે એમ વિચારીને એમને વોટ આપ્યો હતો..અને એ ભારત નાં જ ભાગલા કરાવા બેઠા..૨ દિવસ થી તો ક્યાંય પત્તો નથી એ ભાઈ નો...મારુ ..મારુ મુંબઇ કરીને... બુમો પાડતા હતા.હવે મુંબઈ ની હાલત ખરાબ છે ત્યારે ક્યાં ખોવાઈ ગયા????
નીતા કોટેચા
આતંક વાદ શું છે?
નીતા કોટેચા
--
Wednesday, November 5, 2008
ઓબામા
મને તો એમ થાય છે કે ઓબામા, ગાંધીજી તો નથી ને...
નીતા કોટેચા...