મનનો આક્રોશ

Saturday, August 23, 2008

મરણ નું આંમત્રણ


આજે બહાર જાવાનુ થયુ.મારી આગળ બે ભાઇ ચાલતા હતા.બન્ને કોઇ વાત પર ખુબ ચર્ચા કરતા હતા..


ભાઇ નંબર ૧_ ના હુ નહી આવુ મને કોઇ નો ફોન નથી આવ્યો..


ભાઇ નંબર-૨_ અરે રાતના બનાવ બની ગયો ત્યારે તારો ફોન બંધ આવતો હતો..તો અમે શું કરીયે?

ભાઇ નંબર ૧- અરે તો, હુ રાતના મારો મોબાઈલ બંધ કરી ને સુવ..

ભાઇ નંબર ૨- હા બરોબર છે પણ એમા અમારો શું વાક? જો તુ આજે નહી આવે અફસોસ તને રહેશે..કે તે છેલ્લે એનુ મોઢુ ન જોયુ..હુ જાવ છુ તારી મરજી..એને અમે ૧૦.૩૦ વાગે લઈ જાશુ..


અને મને ખુબ આઘાત લાગ્યો કે, માણસ ને હવે મરણ નું પણ, આમંત્રણ જોઈયે છે..


ક્યાં પહોચશે આ દુનીયા?

૨૪-૦૮-૨૦૦૮
નીતા કોટેચા


posted by નીતા કોટેચા at 7:30 AM

3 Comments:

Kaliyugma......maran mate pan amantran !Badalti Dunia
Chandravadan Mistry

August 24, 2008 at 7:18 AM  

ahma bhari duniyama avu j hoy chhe.

August 24, 2008 at 9:00 AM  

દબાકે કબ્રમેં ચલ દીયે
ન દુઆ ન સલામ !
લોગ કિતને બદલ ગયે
ઈસ જમાનેમેં !
pragnaju

August 25, 2008 at 11:45 AM  

Post a Comment

<< Home