મનનો આક્રોશ
Saturday, August 23, 2008
મરણ નું આંમત્રણ
આજે બહાર જાવાનુ થયુ.મારી આગળ બે ભાઇ ચાલતા હતા.બન્ને કોઇ વાત પર ખુબ ચર્ચા કરતા હતા..
ભાઇ નંબર ૧_ ના હુ નહી આવુ મને કોઇ નો ફોન નથી આવ્યો..
ભાઇ નંબર-૨_ અરે રાતના બનાવ બની ગયો ત્યારે તારો ફોન બંધ આવતો હતો..તો અમે શું કરીયે?
ભાઇ નંબર ૧- અરે તો, હુ રાતના મારો મોબાઈલ બંધ કરી ને સુવ..
ભાઇ નંબર ૨- હા બરોબર છે પણ એમા અમારો શું વાક? જો તુ આજે નહી આવે અફસોસ તને રહેશે..કે તે છેલ્લે એનુ મોઢુ ન જોયુ..હુ જાવ છુ તારી મરજી..એને અમે ૧૦.૩૦ વાગે લઈ જાશુ..
અને મને ખુબ આઘાત લાગ્યો કે, માણસ ને હવે મરણ નું પણ, આમંત્રણ જોઈયે છે..
ક્યાં પહોચશે આ દુનીયા?
૨૪-૦૮-૨૦૦૮
નીતા કોટેચા

3 Comments:
Kaliyugma......maran mate pan amantran !Badalti Dunia
Chandravadan Mistry
ahma bhari duniyama avu j hoy chhe.
દબાકે કબ્રમેં ચલ દીયે
ન દુઆ ન સલામ !
લોગ કિતને બદલ ગયે
ઈસ જમાનેમેં !
pragnaju
Post a Comment
<< Home