મનનો આક્રોશ

Friday, August 22, 2008

એક આશા

......................

પ્રભુ એક આશા સાથે મનુષ્ય નીચે મોક્લાવતો રહે છે
કે ક્યારેક તો એ સુધરશે..

પણ ત્યાં તો મનુષ્ય નો પાછો ઉપર જાવાનો સમય થઇ જાતો હોય છે..

અને પ્રભુ તોય આપણામાંથી આશા ખોતો નથી..

એની હિંમત નાં વખાણ આપણે કરવા જ જોઈયે..


નીતા કોટેચા


૨૨-૦૮-૨૦૦૮

posted by નીતા કોટેચા at 5:35 AM

4 Comments:

કદી વીચાર્યું છે? એ પ્રભુ કોણ છે? આપણી અંદર જે જીવે છે, તે તત્વ જ તો તે છે. અને એ ત્યાં નથી તો, ક્યાંય નથી.
અને એને જોવા આખી દુનીયા પાગલ બનીને ફરે છે. રામ, રહીમ, ઈશુના ઝગડા કરે છે.
બધા સાવ અંધ !

August 22, 2008 at 5:48 AM  

mahylanu saambhale chhe kon?
ahankarthi aapne bharela chhiye.

August 23, 2008 at 5:11 AM  

પ્રભુ એક આશા સાથે મનુષ્ય
નીચે મોક્લાવતો રહે છે કે ...
વિચારની દિશા બદલવાની જરુર છે
મુઝકો કહાં ઢુંઢેરે બંદે?
મૈં તો હૂં તેરી પાસે ..
pragnaju

August 23, 2008 at 8:29 AM  

prabhu ni himmat ni sache dad..bhulo par bhulo maaf kari ne pan e enu kam nathi chodto di;.aapne pan ena parthi sikhvu joie k aapne aapnu kam karo ane parinam ni bahu chinta na karo..kyarek to kaik fal malse j ne..aashavadi..

November 4, 2008 at 5:15 AM  

Post a Comment

<< Home