મનનો આક્રોશ

Saturday, August 16, 2008

આપણી જીત શું એ બીજાની હાર પર જ આધાર રાખે છે।
...............................................................


બહુ વખત મને વકત્રુત્વ ની સ્પર્ધા માં જજ બનીને જાવાનં સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે..જ્યારે એક પ્રતિસ્પર્ધી બોલતો હોય ત્યારે એને હુ સાંભળતી હોવ.પણ બીજા પ્રતિસ્પર્ધી ઓ ને હુ વાંચતી હોવ,ત્યારે મે દર વખતે એક વાત જોઈ છે કે જો બોલવા વાળો પ્રતિસ્પર્ધી કાંઇક ભુલી જાય તો બાકીનાં બેઠેલા બધા પ્રતિસ્પર્ધી ઓ નાં ચહેરા પર ખુશી છવાઈ જાય..


આપણી જીત ની ઇચ્છા રાખવી કોઇ ગુન્હો નથી॥પણ શું એ બીજાની હાર પર જ આધાર રાખે છે...

નીતા કોટેચા

૧૭-૦૮-૨૦૦૮

posted by નીતા કોટેચા at 5:50 PM

4 Comments:

એમ જ હોય છે !!!!!! એ જ વાસ્તવીકતા છે. ગમે કે ન ગમે ..

August 17, 2008 at 5:17 AM  

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને એજ તો ભુલી ગયા મન !
પણ
સૌના ચ્હેરા પર ખુશી રેલાય ગૈ,
એક છૂપો ફનકાર છ...
pragnaju

August 17, 2008 at 1:41 PM  

humm... aa kai thik chhe... pan e to evu j hoy... sachi vaat chhe dada, tamari...
Regards,
Ulta pulta gujarati.

August 18, 2008 at 1:11 PM  

jakas.......
keep it

July 7, 2009 at 12:53 AM  

Post a Comment

<< Home