મનનો આક્રોશ
Thursday, September 11, 2008
મને એમ થયુ કે બધા કહે કે મંદિર માં જવાથી શાંતી મલે છે પણ મને એમ લાગે છે મંદિર માં પણ શાંતી ત્યારે જ મલતી હશે જો ભગવાન અને આપણા પોતાના સિવાય ત્યા ત્રીજુ કોઇ હોય જ નહી..
શું કરુ હુ આવી જ છુ.
પણ માફી માંગવાની કોની?............................... ક્યારે બદલશું આપણે??????????????ક્યારેક એવુ પણ થાય... વ્રુધ્ધાશ્રમ.................આપણા એક મહાન નેતાને ક... લોકોનું બોલવુગુજરાતી લખાણની જોડણીમાં હું બહુ ભૂલો ... મોબાઈલ પ્રભુ (1)હમણા એક સખી બિમાર હતી એને જોવા જવ... મોબાઈલ પ્રભુ(2)મોબાઈલ ની આદત એટલી વધી રહી છે કે મો... મરણ નું આંમત્રણઆજે બહાર જાવાનુ થયુ.મારી આગળ બે ભાઇ... સ્ત્રી ની જવાબદારી....................ઘર માં બે બા... <!-- End .post --> <!-- Begin #comments --> ... કોલસા ની ખાણ...................કોઈ વ્યક્તી એમ કહે ...
4 Comments:
આંખો બંધ થાય ત્યારે જ દેખાય! સાવ સાચી વાત.
પણ તો પછી મંદીર જવાની જરુર જ શું?! સમય પણ બચે. અને મંદીરમાં પૈસા મુકીએ છીએ તે ગરીબોને આપીએ તો?
મુર્તીપુજા વીશે મારો લેખ વાંચો -
http://gadyasoor.wordpress.com/2008/05/02/murtipuja/
ત્રીજી વાત સાચી લાગી કે કોણ આવ્યું કે કોણ ગયું તેમાં ધ્યાન ન જાય.
ખૂબ મઝાની વાત
ભગવાનનું રુપ દર્શન કરી આંખ બંધ કરવાથી તે સોંસરવું હ્રુદયમા સ્થાપવામાં મદદ થાય છે!
મંદિર માં પણ શાંતી ત્યારે જ મલતી હશે જો ભગવાન અને આપણા પોતાના સિવાય ત્યા ત્રીજુ કોઇ હોય જ નહી..
વાત યાદ આવી
તુમ મેરે પાસ હોતે હો
ગોયા દૂસરા નહીં હોતા
આ પંક્તી પર ગાલીબસાહેબ તેના બધા પુસ્તકો આપવા તૈયાર થયા હતાં!
પ્રજ્ઞાજુ
From the depth of the heart a sincere talk with God is the TRUE PRATHNA....& you do not have to go to MANDIR...& you can do that with open eyes OR closed eyes.
Dr. CHANDRAVADAN MISRRY
Post a Comment
<< Home