મનનો આક્રોશ

Monday, September 1, 2008

ક્યારે બદલશું આપણે??????????????




























ક્યારેક એવુ પણ થાય કે આપણા મનમાં કંઇક વાત ચાલતી હોય અને એ બીજા કહી દે..એવુ જ મારી સાથે થયું. હમણા હવે ગણેશજી નાં દિવસો આવ્યાં.

મારે જે કહેવુ હતુ એ અખિલ ભાઈ એ બહુ અસરકારક રીતેકહી દીધુ ....કે જે મન પર વધારે અસર કરશે.

જ્યારે લાંબી લાંબી લાઈન લગાડીને દર્શન માટે જાઇયે છીયે ત્યારે બધુ, સારુ સારુ જ લાગે છે..પણ જે મુર્તી ઓ પાસે ઉભા રહીને જિંદગી ભર ની ખુશી માંગીયે છીયે એની હાલત શુ થાય છે એ તો જુઓ..

posted by નીતા કોટેચા at 4:41 AM

5 Comments:

મહારષ્ટ્રમાં ગણપતી અને બંગાળમાં દુર્ગા અને મુસ્લીમોના તાજીયા ...

ક્યારેય નહી બદલાઈએ!!!

September 1, 2008 at 5:18 AM  

મુર્તી ભગવાન નથી.

September 1, 2008 at 2:50 PM  

maagataa vakhate to e j murti ne bhagavaana maniye chiye dadaji
pacho niyama badalaaviye chiye aapde...

neeta kotecha

September 1, 2008 at 10:53 PM  

હું કોઈ મુર્તીપુજા વર્ષોથી કરતો નથી. મારા ભગવાન મારી અંદર રહે છે. એમની પાસે એટલું જ માગું છું કે. મને આ ક્ષણમાં શક્તીશાળી બનીને, માયકાંગલા, નામાલા, રોતલ બનીને ન જીવું એવું બળ આપે.
અને એણે કદી મારી માંગ ન સ્વીકારી હોય તેવું , મુર્તીપુજા છોડ્યા પછી બન્યું નથી.
મુર્તીપુજાનો હું વીરોધી નથી, પણ એના પ્રદર્શન નથી ગમતા. એક નાનકડા તમારા પોતાના લાલજી રાખો , એનું ભાવથી લાલનપાલન કરો. અને એન પ્રેમમાં તલ્લીન બની જાઓ.
એ સાચી મુર્તીપુજા. બાકી બધો દેખાડો.
મારો આ બાબત લેખ વાંચો -
http://gadyasoor.wordpress.com/2008/05/02/murtipuja/

September 2, 2008 at 2:04 AM  

http://gadyasoor.wordpress.com/2008/05/02/murtipuja/

September 2, 2008 at 2:05 AM  

Post a Comment

<< Home